ગુજરાતના રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે દ્વારકાધીશના કર્યા દર્શન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2021 05:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત રાજ્યમંત્રી(Gujarat Minister of State) પ્રદિપસિંહ જાડેજા( Pradipsinh Jadeja )એ દ્વારકાધીશના દર્શન કર્યા છે. તેમણે પરિવાર સાથે મંગળા આરતી પણ કરી છે. જગતમંદિરની દેવસ્થાન સમિતિએ જાડેજાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.