સાબરકાંઠા: કોરોના સંક્રમણ અટકાવવા ઈડરમાં બપોરના 4 વાગ્યા બાદ બજાર રહેશે બંધ, જુઓ વીડિયો

Continues below advertisement

સાબરકાંઠા: ઇડરમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા બપોર બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વેપારીઓ અને પ્રાંત અધિકારીની મળેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. 25 નવેમ્બર થી 9 ડીસેમ્બર સુધી ઇડર બજાર 4 વાગ્યા સુધીજ ચાલુ રહેશે. 4 વાગ્યા બાદ મેડિકલ સિવાય ના તમામ ધંધા-રોજગાર રહેશે બંધ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram