અમદાવાદના બાવળા વિસ્તારમાં સૂએઝનુ ગંદુ પાણી ખેતરોમાં છોડાયું, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
31 Dec 2021 09:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના બાવળા વિસ્તારમાં સૂએઝનુ ગંદુ પાણી ખેતરોમાં છોડાયું. મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના એક જ દિવસમાં 198 કેસ નોંધાયા. રાજ્યમાં વિવિધ શાળાઓમાં વકર્યો કોરોના. વિદ્યાર્થીઓ થયા સંક્રમિત. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો દાવો. યુવાનોને જોડીને કરીશું આંદોલન. કાપડ ઉદ્યોગમાં જીએસટી 5 ટકા જ રાખવામાં આવતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે. વેપારીઓએ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 5 ટકા જીએસટી રખાતા સી.આર.પાટીને આભાર માન્યો હતો. રાજકોટમાં યોજાયો ભાજપનો રોડ શૉ.