Shaktisinh Gohil | ખેડામાં અકસ્માતમાં 10ના મોત, શક્તિસિંહે શું લગાવ્યો આરોપ?
gujarati.abplive.com
Updated at:
17 Apr 2024 10:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAccident News: અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પેસેન્જરોને લઈ જતી અર્ટિંગા ટેન્કર પાછળ ઘૂસી જતા 10ના મોત નીપજ્યા હતા. આના પર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહાર કર્યા હતા.