હું તો બોલીશઃ હરિજીવન સ્વામીએ ટ્રસ્ટના 21 કરોડ રૂપિયા ઉડાવ્યા હોવાનો એસપી સ્વામીનો ગંભીર આરોપ

Continues below advertisement
ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે ચાલતા વિવાદમાં હવે બોટાદના dysp નકુમ પણ આવ્યા છે. એસ પી સ્વામીએ  પ્રેસ કોન્ફરન્સ કરીને cctv ફૂટેજ જાહેર કરીને dysp નકુમ અને દેવપક્ષના હરજીવનદાસ સ્વામી સામે ગંભીર આરોપ કર્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram