પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પ્રવાસ મૂક્યો પડતો, કયા કયા નેતાઓ સાથે કરી બેઠક?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2021 01:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રદેશ ભાજપ પ્રભારી(Pradesh BJP in-charge) ભૂપેન્દ્ર યાદવે(Bhupendra Yadav) બે દિવસની મુલાકાત બાદ ત્રીજા દિવસનો પ્રવાસ પડતો મુક્યો છે. તેમણે ગાંધીનગરમાં ભાજપના 12 નેતાઓ સાથે વન ટૂ વન બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે પ્રવાસ પડતો મૂક્યો છે અને દિલ્હી જવાનું જાહેર કર્યું છે.