LRD-PSIની શારીરિક કસોટી મામલે ગૃહરાજ્ય મંત્રીનું નિવેદન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Nov 2021 01:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App3 ડિસેમ્બરના રોજ LRD-PSIની શારીરિક કસોટી યોજાશે. જે મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી રહશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોભ-લાલચ જેવી વાતોથી દૂર રહેવું.