પોરબંદરમાં કોવિડ દર્દીઓને ઓક્સિજનની આપુરતી કરવા માટે કથાકાર રમેશ ઓઝા આવ્યા આગળ, 20 હજાર લિટરની ઑક્સીજન ટેન્ક આપશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 May 2021 11:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરમાં (Porbandar) ઓક્સિજનની (oxygen) અછતને દૂર કરવા માટે કથાકાર રમેશ ઓઝા (Ramesh Ojha) આગળ આવ્યા છે. કોવિડ (covid Hospital) હોસ્પિટલને 20 હજાર લિટરની ઑક્સીજન ટેન્ક (oxygen tank) આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત વેકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 25 ઑક્સીજન કોન્સ્ત્રક્ષન પણ આપવામાં આવશે. દર્દીઓને (patients) વહેલી તકે ઓક્સિજનની આપુરતી કરશે. આ સિવાય કોરોનાના કારણે જે પરિવારની સ્થિતિ કથળી ગઈ હોય તેમણે અનાજની કીટ આપવામાં આવશે.