ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, 2

Continues below advertisement

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પોતાના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શકશે. ગુજરાત શિક્ષણ બોર્ડે આ મામલે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. 27 સપ્ટેબરે આ પરીક્ષા લેવાશે. 19 વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ જમા કરાવી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram