દાહોદની ઝાલોદ પાલિકાના કાઉન્સિલરની આત્મહત્યા મુદ્દે શું થયો મોટો ખુલાસો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદની ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલરના આત્મહત્યા મામલે મોટો ખુલાસો થયો હતો. કાઉન્સિલર અંતિમ અગ્રવાલને ધાકધમકી આપતા દબાણમાં આવી આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. ઝાલોદ પોલીસ સ્ટેશને અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. કાઉન્સિલર અંતિમ અગ્રવાલે આપઘાત કરતા રાજકારણ ગરમાયુ હતું.