સુરેન્દ્રનગરના રાજસોભાગ આશ્રમમાં એક સાથે 8 કોરોનાના કેસ આવતા ફફડાટ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Mar 2021 01:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગરના સાયલામાં આવેલા રાજસોભાગ આશ્રમમાં એક સાથે કુલ 8 લોકો કોરોના સંક્રમિત થયા છે. આશ્રમને સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરાઈ છે સાથે જ દર્દીઓને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.