Surendranagar| ગેસ ગળતરમાં બે શ્રમિકોના મોત અંગે કાર્યવાહી, બે આરોપીની ધરપકડ;એક ફરાર
abp asmita
Updated at:
12 Mar 2024 11:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurendranagar| સાયલામાં ગેસ ગળતરમાં બે શ્રમિકોના મોતને મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હજુ ફરાર છે.