Surendranagar | કરોડોના સળિયા કૌભાંડ PSIને કરી દેવાયા સસ્પેન્ડ, જાણો ત્રણ પોલીસ કર્મચારીઓનું શું થયું?
abp asmita
Updated at:
03 Jan 2024 03:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurendranagar | બજાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓની દ્વારકા બદલી કરી દેવામાં આવી છે.