સુરેન્દ્રનગર: લખતર તાલુકામાં બે પરિવાર વચ્ચે મારામારી, પાણી મુદ્દે થઈ અથડામણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2021 11:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગરના લખતર તાલુકામાં બે પરિવાર વચ્ચે મારામારી થઈ. પાણી મુદ્દે આ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. દંપતી પર 9 લોકોએ હુમલો કર્યો હતો. જેને કારણે દંપતી ઘાયલ થયું હતું. અને તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.