કોરોનાની ત્રીજી લહેર સામે લડવા અધિકારીઓની ટીમ તૈયાર, કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીએ IAS અધિકારીઓને સમજાવી તેમની જવાબદારીઓ, જુઓ વિડીયો

Continues below advertisement

કોરોનાની ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. 20 IAS અધિકારીઓને આ મામલે જવાબદારીઓ સોંપાઈ છે. વિજય નેહરાને સ્ટેટ કમાન્ડ કંટ્રોલ રૂમની જવાબદારી અપાઈ છે. રાજ્યની હોસ્પીટલમાં એમ્બુલન્સ અને બેડની વ્યવસ્થા અંગે વિજય નેહરા મોનિટરિંગ કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram