રાજ્યમાં કોરોના મૃતકોના પરિવારજનોને ચુકવાઈ સહાયની રકમ, શું કહ્યું આરોગ્યમંત્રીએ?
abp asmita
Updated at:
06 Dec 2021 12:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારજનોને સહાયની રકમ ચુકવવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ છ હજાર 319 પરિવારજનોને સહાયની રકમ ચુકવાઈ છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે, 31.69 કરોડની સહાય રકમની ચુકવણી કરાઈ છે.