વાવાઝોડના સંકટના કારણે પોરબંદરથી કોરોનાના કેટલા દર્દીઓને ખસેડાયા જૂનાગઢ?, જુઓ વીડિયો

Continues below advertisement

પોરબંદર(Porbandar)માં વાવાઝોડા(Hurricane)ના સંકટના કારણે કોરોનાના 14 દર્દીઓને જૂનાગઢ(Junagadh) ખસેડવામાં આવ્યા છે.પોરબંદરમાં ત્રણ દિવસનો ઓક્સિજનનો જથ્થો રિઝર્વ રાખવામાં આવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram