નર્મદાની આ કેનાલ બિસ્માર હાલતમાં

Continues below advertisement

પાટણ: સાંતલપુરથી કચ્છને જોડતી મુખ્ય નર્મદાની કેનાલ બિસ્માર હાલતમાં છે. સાંતલપુરના બાવરડાથી પસાર થતી નર્મદાની કેનાલમાં મસ મોટી તિરાડો પડી ગઈ છે. બાવરડા ગામથી પસાર થતી નર્મદાની કેનાલમાં ઠેર ઠેર દીવાલ તૂટેલ જોવા મળે છે. કેનાલની ફરતે બનાવેલ સ્વરક્ષણ દીવાલ જર્જરીત થઈ ગઈ છે. નર્મદાની મુખ્ય કેનાલ પર ઠેર ઠેર કેનાલ જર્જરિત તેમજ મોટી મોટી પડી તિરાડો પડી છે. કેનાલને જોડતી બનાવેલ સ્વરક્ષણ દીવાલ પર તિરાડો પડતા દીવાલ જમીન દોસ્ત થઈ છે.
સત્વરે નર્મદા ની કેનાલ નું રિપેરીગ કરાય તેવી માગ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram