ગુજરાતમાં મૃત્યુદર 6.5 ટકાથી ઘટીને 1 ટકાની આસપાસ આવ્યોઃએડવોકેટ જનરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2021 02:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. જેમાં એડવોકેટ જનરલે જણાવ્યું કે, અમદાવાદમાં 141 કોવિડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે.સાથે જ ગુજરાતમાં મૃત્યુદર સાડા છ ટકાથી ઘટીને 1 ટકાની આસપાસ આવ્યો છે.