રાજ્ય સરકાર ડીજે અને સંગીત મામલે આપી શકે છે છૂટછાટ, જલ્દી જ કરાશે સત્તાવાર જાહેરાત

Continues below advertisement

રાજ્ય સરકાર ડીજે અને સંગીતને છૂટછાટ આપી શકે છે. કોરોના કેસ ઓછા થતાં સરકાર સંગીત માટે મંજૂરી આપી શકે છે. લોક સંગીત અને લોક ગાયકો માટેનો નિર્ણય રાજ્ય સરકાર જલ્દી જ જાહેર કરશે. આ મામલે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram