તૌકતે વાવાઝોડાના પગલે રાજ્યના કયા કયા ગામોને કરાયા એલર્ટ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 May 2021 06:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડાના સંકટને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.જેમાં ભાવનગર, પોરબંદર, અમરેલી જેવા દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.રાજકોટમાં વહીવટી પ્રશાસનમાં તમામ રજાઓ રદ્દ કરી દેવાઈ છે.