આજે શનિશ્વર અમાસ નીમિત્તે ભક્તો કરશે શનિમંદિરમાં દાન, શું છે મહત્વ?
abp asmita
Updated at:
04 Dec 2021 01:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે 75 વર્ષ પછી શનિશ્વરી અમાસ આવી રહી છે. આજે ભક્તો શનિમંદિરમાં દાન કરશે. આજે દાન કરવાથી શનિદેવની કૃપા રહે છે. ભક્તો આજે તેલ, તલ, કાળા અળદનું દાન પણ કરતા હોય છે. આજે પૂજા તેમજ સ્નાનનું મહત્વ છે.