TOP 20: CM રૂપાણીના દાવાને લઈને કોંગ્રેસે કર્યા પ્રહાર, કહ્યું- મુખ્યમંત્રી જુઠ્ઠુ બોલે છે

Continues below advertisement

વલસાડના કપરાડામાં આજે પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ડાંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે એક પણ દર્દીનું મોત ન થયું હોવાનો મુખ્યમંત્રીએ દાવો કર્યો છે. આ અંગે કોંગ્રેસે કહ્યું કે, મુખ્યમંત્રી જુઠ્ઠુ બોલી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram