TOP 20: CM રૂપાણીના દાવાને લઈને કોંગ્રેસે કર્યા પ્રહાર, કહ્યું- મુખ્યમંત્રી જુઠ્ઠુ બોલે છે
Continues below advertisement
વલસાડના કપરાડામાં આજે પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ડાંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે એક પણ દર્દીનું મોત ન થયું હોવાનો મુખ્યમંત્રીએ દાવો કર્યો છે. આ અંગે કોંગ્રેસે કહ્યું કે, મુખ્યમંત્રી જુઠ્ઠુ બોલી રહ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Vijay Rupani CM Monsoon Gujarat News Valsad Rain Corona Treatment Kaprada ABP News Live ABP Asmita Live Suit ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live