TOP 20: ગુજરાતના કોરોના મૃત્યુઆંક પર રાહુલ ગાંધીના પ્રહાર પર જીતુ વાઘાણીનો જવાબ

Continues below advertisement

ગુજરાતમાં કોરોના મૃત્યુઆંક અંગે રાજકારણ ગરમાયું છે. જેમાં રાહુલ ગાંધીના પ્રહારો પર શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જવાબ આપ્યો છે. જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસ શાસિત રાજ્યોના મૃતકઆંક જાહેર કરવા જોઈએ. કોંગ્રેસ માત્ર ગુજરાતને બદનામ કરે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram