TOP 20: અમરીશ ડેર અંગે પાટીલનો યુ ટર્ન,કહ્યું- કોંગ્રેસના નેતાઓ માટે BJPમાં નો એન્ટ્રી
abp asmita
Updated at:
20 Nov 2021 10:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરિશ ડેર વિશે પાટીલે યુ ટર્ન લીધો છે. તેમણે કહ્યું કોંગ્રેસના નેતાઓ માટે ભાજપમાં નો એન્ટ્રી છે. સી.આર.પાટીલે દાવો કર્યો છે કે રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ નથી. તેમણે કહ્યું કે, અમરીશ ડેરને ભાજપમાં જોડાવવા માટે મેં આમંત્રણ આપ્યું નથી.