ગાંધીનગર મનપાના ચૂંટણી પ્રચારમાં ભાજપના કાર્યકરોને સતર્ક રહેવા રૂપાલાની અપીલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2021 02:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેંદ્રીય મંત્રી પરુષોત્તમ રૂપાલાએ ગાંધીનગરમાં વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. તેમણે વેક્સીનનો પ્રથમ ડોઝ દિલ્હીમાં લીધો હતો. કોરોનાની રસી લેવા માટે પરુષોત્તમ રૂપાલાએ લોકોને અપીલ કરી હતી. તેમણે ભાજપના કાર્યકરો અને નેતાઓને ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સલાહ આપી હતી. માત્ર ચૂંટણી જીતવા મોટા કાર્યક્રમો ન કરવા અને સોશિયલ ડિસ્ટંસના નિયમો ન તોડવાની રૂપાલાએ સલાહ આપી હતી.