Unseasonal Rain Compensation | ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનનો સર્વે કરી ચૂકવાશે વળતર
gujarati.abplive.com
Updated at:
27 Nov 2023 04:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUnseasonal Rain Compensation | માવઠાને કારણે ખેતી પાક નુક્શાનને લઈ રાજ્ય કક્ષાનાં મંત્રી બચુભાઇ ખાબડનુ નિવેદન. આગમી દિવસમાં હજુ કેટલો વરસાદ પડે છે તે બાદ નુકશાની નુ સર્વે કરી ખેડુતોને પાક નુકશાની વળતર ચૂકવવા મા આવશે . વિજળી પડવાથી મૃત્યું પામેલ લોકોને પણ નિયમ પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે. સર્વે મા થોડું ગણું મોડું થાય છે પરંતુ વળતર ચૂકવવામાં આવે છે. રાજ્ય કક્ષા નાં મંત્રી બચું ભાઇ ખાબડ મોરવા હડફ વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમ હાજરી આપવા માટે આવ્યા.