બેકાબુ કોરોનાને કારણે વીર નર્મદ યુનિવર્સિટીએ પરીક્ષા અંગે આવો લીધો નિર્ણય,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Apr 2021 12:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેકાબુ બની રહેલા કોરોના(Corona) સંક્રમણને કારણે વીર નર્મદ દક્ષિણ ગુજ. યુનિ(Veer Narmad University)એ ઓનલાઈન-ઓફલાઈન તમામ પરીક્ષાઓ હાલ મોકુફ રાખી છે.સાથે જ MBAની પરીક્ષા પણ અધવચ્ચે જ સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે.