સોમનાથ ટ્રસ્ટની આજે સાંજે યોજાશે વર્ચ્યુઅલ બેઠક, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને લાલકૃષ્ણ અડવાણી થશે સામેલ

Continues below advertisement
સોમનાથ મંદિર ટ્રસ્ટની આજે સાંજે સાડા 6 વાગ્યે બેઠક મળશે. આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી સામેલ થશે. કેશુભાઈ પટેલના નિધન બાદ પહેલીવાર યોજાશે બેઠક
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram