નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા બે દિવસમાં કેટલો નોંધાયો ઘટાડો?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 01:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ( Sardar Sarovar Narmada Dam)ની જળ સપાટીમાં છેલ્લા બે દિવસમાં છ સેમીનો ઘટાડો નોંધાયો છે. હાલ ડેમની સપાટી 175.75 સેમી પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી પણ પાણીની આવકમાં ઘટાડો નોંધાયો