આપણી ખબર: કોવિડ ગાઈડ લાઇન સાથે ભગવાન જગનનાથજીની રથયાત્રા, નગરજનો વિના નાથની નગરચર્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 08:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજયભરમાં મેઘ મહેર, ખેડૂતોમાં આનંદો, વાતાવરણમાં પ્રસરી ઠંડક, કોવિડ ગાઈડ લાઇન (covid guide line) સાથે ભગવાન જગનનાથજીની રથયાત્રા (Lord Jagannathji's rathyatra) નીકળી હતી. ભક્તોએ ઘરે બેઠા જ કર્યા નાથના દર્શન. તો આ તરફ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) થયેલા કથિત માટી કૌભાંડ (Mati Kaubhand) મામલે રાજકોટ NSUIએ કુલપતિની ચેમ્બરમાં હલ્લાબોલ કર્યો હતો.