આપણી ખબર: જમીન માપણી અને રી સર્વે મામલે વાંધા અરજીનો કરાશે નિકાલ: રાજેન્દ્ર ત્રિવેદી,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
30 Dec 2021 12:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમીન માપણી અને રી સર્વે મામલે વાંધા અરજીના નિકાલ મુદ્દે 1 વર્ષની વધુ મુદ્દત લંબાવાઈ. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડૂતોને આપ્યું અભય વચન. કહ્યું ખેડૂતોમાં એક પણ પ્રશ્નો બાકી નહિ રહે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નોંધાયા 548 કેસ. મોરબીમાં શાળાઓમાં વધ્યા કોરોના કેસ. અમરેલી જિલ્લામાં બોર્ડનું પેપર લીક થવા મુદ્દે શિક્ષણ વિભાગની સ્પષ્ટતા. વાયરલ થયેલું પેપર અલગ.