કોરોના સામેની લડાઈને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે શું કર્યો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 08:26 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. દિવ્યાંગો અને વૃદ્ધોને ઘરે જઈને વેક્સિન આપવામાં આવશે. કોરોનાની બીજી લહેર સમાપ્ત ન થઈ હોવાની વાત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે.