કોરોના અને નિયંત્રણો અંગે CM ભૂપેન્દ્ર પટેલે શું આપ્યું નિવેદન?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
01 Jan 2022 09:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના અને નિયંત્રણો અંગે CM ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. હાલના તબક્કે નિયંત્રણો લાદવાની કોઈ જરૂરિયાત ન હોવાની તેમણે વાત કરી છે. હાલ કોરોનાની સ્થિતિ કાબુમાં હોવાની તેમણે વાત કરી છે.