રાજ્યના જળાશયોની હાલની શું છે સ્થિતિ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
22 Mar 2022 05:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ગત વર્ષે ઓછો વરસાદ થયો હતો. જેનાથી જળાશયો પણ પૂરા ભરાયા ન હતા. સરદાર સરોવર નર્મદા ડેમ અડધો જ ભરાયો છે. રાજ્યના પાંચ ડેમમાં 90 ટકાથી વધુ પાણી છે.