રાજ્યમાં આરોગ્ય વિભાગની બહેનો રક્ષાબંધન ઉજવી શકે તે માટે શું લેવાયો નિર્ણય?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2021 06:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરોગ્ય વિભાગની બહેનો રવિવારે રક્ષાબંધન મનાવી શકે તે માટે રવિવારે વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવી છે. આ નિર્ણય આરોગ્ય મંત્રી નીતિન પટેલે કર્યો છે. રાજ્યમાં કુલ રસીકરણ 4 કરોડ 17 લાખ થયું છે