મધ્યગુજરાતમાં વીજકાપની જમીની હકીકત શું છે, શું કહ્યું MD તુષાર ભટ્ટે?
abp asmita
Updated at:
24 Oct 2021 10:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્ય ગુજરાતમાં વીજકાપ અંગે વીજબોર્ડને વિવિધ સવાલો કરવામાં આવ્યા છે. જેમાં એમડી તુષાર ભટ્ટે જણાવ્યું કે, મધ્યગુજરાતમાં પરિસ્થિતિ ખુબ જ સારી છે. લોડ વધે ત્યારે માત્ર 30 મીનિટનો વીજકાપ કરવામાં આવે છે.