રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કૃષિ વિભાગે શું આપ્યા આદેશ?

Continues below advertisement

રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કૃષિ વિભાગે કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના સર્વેના આદેશ કર્યા છે. ખેડૂતોને રવિ પાકમાં નુકસાન સંદર્ભે આ આદેશ આપવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram