શિયાળુ વાવેતર માટે ખેડૂતોને ક્યારથી અપાશે સિંચાઈ માટે પાણી?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abpasmita.in
Updated at:
28 Oct 2021 09:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે શિયાળુ વાવેતરના સિંચાઈની ચિંતા ખેડૂતોને કરવાની જરૂર નથી. શિયાળુ વાવેતર માટે ખેડૂતોને શનિવારથી સિંચાઈનું પાણી આપવામાં આવશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને મધ્યગુજરાતના ડેમમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવશે.