કોણ બનશે સરપંચ?: આણંદના ચિખોદરા ગામના સ્થાનિકોની શું છે સમસ્યા?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
02 Nov 2021 12:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆણંદના ચિખોદરા ગામમાં સરપંચની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગામ લોકો સરપંચ પાસેથી શું આશા રાખી રહયા છે. તે મામલે વાત કરી હતી. હાલમાં સરપંચે કઈ કામગીરીઓ કરી છે અને તેનાથી સ્થાનિકો સંતુષ્ટ છે કે નહિ તે બાબતે પણ લોકોએ માહિતી આપી હતી. ચિખોદરા ગામમાં 15 હજારની વસ્તી છે. જેમમાં પાણી અને કચરાની સમસ્યા સામે આવી હતી. પરંતુ સમય સાથે તે પણ દૂર થઇ છે.