ગામડાના લોકોએ કેમ છોડવું પડે છે વતન, શું કહ્યું લોકોએ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
06 Nov 2021 11:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકોએ જણાવ્યું કે, ખેતીમાં પોષણક્ષમ ભાવ ન મળતા નવી પેઢી ગામમાં રહીને ખેતી કરવા માટે તૈયાર નથી. જેથી મોટાભાગના લોકો શહેર તરફ વળી રહ્યા છે. તહેવાર ટાણે જ મોટી સંખ્યામાં લોકો વતન પરત ફરે છે.