રાજયમાં પાઠ્યપુસ્તકોની કેમ પડી અછત?, શું કહ્યું શિક્ષણ વિભાગનાં નાયબ નિયામકે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jun 2021 04:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજયમાં પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ છે. જે અંગે શિક્ષણ વિભાગનાં નાયબ નિયામક કમલેશ પરમારે નિવેદન આપ્યું છે કે ખાનગી શાળાએ વધુ પુસ્તકો ખરીદી લીધા છે.