યોગ ભગાવે રોગઃ ગુસ્સાને નિયંત્રિત કરવા માટે કરો આટલું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2021 07:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રોધ કરવાથી જીવમમાં નકારાત્મકતા આવે છે. જેના માટે હેપ્પીનેસ થેરાપી કરવી લાભકારી રહે છે. ક્રોધથી બચવા માટે દિપક અથવા સૂર્યનો ત્રાટક કરો.દરરોજ 2થી 5 મીનિટ ત્રાટક કરવું જોઈએ.