તમે સરકારનાં આટલાં વખાણ કરો છો પણ સ્થિતી શું છે તે તમનેય ખબર છે..........કામદારો અત્યારે પોતાના પરિવારોને ઘરે મોકલી રહ્યા છે...
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Apr 2021 11:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 117 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં વધી રહેલા કોરના કેસના કારણે લોકડાઉન લાદવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે. જોકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અત્યાર સુધીમાં ઘણી વખત લોકડાઉન નહીં લગાવાય તેમ સ્પષ્ટતા કરી ચુક્યા છે.