રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને મળી મહત્વની બેઠક, કયા કયા મુદ્દે કરાઈ ચર્ચા?
abp asmita
Updated at:
26 Nov 2021 03:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સંસદની રણનીતિ અને કૃષિ કાયદાઓ અંગે ચર્ચા કરાઈ છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિમંત્રી પણ હાજર રહ્યા છે.