અસ્મિતા વિશેષ: લાઉડસ્પીકર પોલિટિક્સ

લાઉડસ્પીકર પર અઝાન મામલે રાજનીતિ હવે વધુ વકરી રહી છે. રાજ ઠાકરેએ અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે જો લાઉડ સ્પીકર પર અઝાન બંધ નહિ થાય તો હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. રાજ ઠાકરેના અલ્ટીમેટમ બાદ મહારાષ્ટ્ર્ની ઉદ્ધવ ઠાકરે સરકારમાં જોવા મળ્યું ઘમાસાણ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola