ફટાફટ: રાજ્યના 30 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહીં, 28 દર્દીઓની કોરોનાને મ્હાત,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રાજ્યના 30 જિલ્લામાં (districts) કોરોનાનો (corona) એકપણ કેસ નથી નોંધાયો. 28 દર્દીઓએ (patients) કોરોનાને આપી મ્હાત. તહેવારો દરમિયાન ભીડ ન થાય તે માટે સ્થાનિક સ્થળોએ પ્રતિબંધ લગાવે રાજ્યો. કેન્દ્રિય આરોગ્ય સચિવ (Health Secretary) રાજેશ ભૂષણે લખ્યો પત્ર. દાહોદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર. કહ્યું સરકારની સફળતાથી વિરોધીઓ પરેશાન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram