દિલ્લીની રોહિણી કોર્ટમાં બિનવારસી બેગમાં મૂક્યો હતો ક્રૂડ બ્લાસ્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દિલ્લીની રોહિણી કોર્ટમાં ક્રૂડ બ્લાસ્ટ કર્યો. લાવારિસ બેગમાં મુક્યો હતો ક્રૂડ બૉમ્બ. 378 દિવસ બાદ ખેડૂતો આંદોલન નો આવ્યો અંત. ખેડૂત નેતા રાકેશ ટિકૈતના જણાવ્યા મુજબ ખેડૂતોએ તેમનું આંદોલન સ્થગિત કર્યું છે. શનિવારે ખેડૂતો જશે ઘરે. સિંધુ બોર્ડર પરથી દૂર થયા ખેડૂતો. રાજ્યમાં છેલ્લે પડેલા માવઠાથી ખેડૂતોને નુકસાન નથી થયું. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યો દાવો. રેસિડેન્ટ તબીબોની હડતાળ હોવાથી રાજ્યભરમાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એક અઠવાડિયામાં 543 તબીબોની હંગામી ધોરણે કરાશે નિયુક્તિ. રાજ્ય સરકારે કરી જાહેરાત. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram