ઉત્તરકાશીમાં આભ ફાટયું, કેટલાક લોકો પાણીમાં વહી ગયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jul 2021 11:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરકાશીના ગ્રામ સભા કંકરાડીના મુષ્ટિકશોરમાં આભ ફાટયું છે. આભ ફાટવાના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતાં સામાનને નુકસાન થયું છે. જળબંબાકારની સ્થિતિ સર્જાતા કેટલાક લોકો પાણીમાં વહી ગયા છે. જેમને શોધવાનું કારય હાલ શરૂ છે.