સુરતથી કોલકાતા જતી ઈન્ડિગો ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ, 178 લોકો હતા સવાર

Continues below advertisement
સુરતથી કોલકતા જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E357 નું ભોપાલ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. વિમાનમાં 178 લોકો સવાર હતા. જો કે, ઇમરજન્સી લેન્ડિંગ નું કારણ અકબંધ છે.  કોલકાતાથી અમૃતસર અને ગુવાહાટી જનારા મુસાફરોને  ભોપાલ ખાતે ઉતારવામાં આવ્યા હતા.  અત્યાર સુધી કોઈ માહિતી અપાઈ નથી. ભોપાલ એરપોર્ટના એન્જિયરની ટીમ ફલાઈટમાં પહોચીં હતી.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram